Mar 6, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૮
બધા જ લોકો આમ કરી
શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો
ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ) જીવનભર ઈશ્વરનું સતત
સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.જે બીજા કોઈ પણ
પદાર્થનો વિચાર નહિ કરતાં-એક ચિત્તથી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણ કરે છે-તેને–અંત
સમયે પરમાત્માનું જ સ્મરણ રહે છે-અને-
પરમાત્માને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે (પામી શકાય છે).(૧૪)
Subscribe to:
Posts (Atom)