Mar 13, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૪
પરમાત્મામાં –આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે-
એવું કહી શકાય નહિ.
“હું ઈશ્વરનું જ્ઞાન ધરાવું છું” આવું જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે-તેને
ઈશ્વરનું જ્ઞાન નથી. “હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન કહે તે સાચી
રીતે કૃતાર્થ થયો નથી.“હું મુક્ત થયો છું” એમ જે અહમથી બોલે- તે મુક્ત થયો નથી.“મેં યજ્ઞ કર્યા,મેં ધર્માચરણ કર્યા,મેં તપ કર્યા”
આવો જેને ઘમંડ છે-તેને ઈશ્વરની પ્રાપ્તિની યોગ્યતા નથી.
Subscribe to:
Posts (Atom)