Apr 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૬

ક્ષર એટલે કે જે પ્રતિક્ષણે નાશ પામે છે તે-
અગાઉ ના અધ્યાયમાં ક્ષેત્ર (શરીર)-અને પ્રકૃતિ (માયા) નું જે-વર્ણન કર્યું- અને
આ અધ્યાયમાં –વૃક્ષની આકૃતિથી જેનું વર્ણન કર્યું –તે- જેને જગત પણ કહે છે.
તે સર્વે નાશવંત (ક્ષર) છે.

Apr 21, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-15


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૫

ગીતા-અધ્યાય-૭-શ્લોક-૪-૫માં જે અપરા અને પરા પ્રકૃતિના નામથી- તથા-
અધ્યાય-૧૩-શ્લોક-૧ માં જે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના નામથી જે વર્ણન છે-તે જ બંનેનું અહીં હવે-ક્ષર અને અક્ષર ના નામથી વર્ણન કર્યું છે.અને આ બંનેથી જુદા કે જેને પરમાત્મા કહે છે-તે-ઉત્તમ પુરુષ –પુરુષોત્તમ –નું વર્ણન કરી અત્યંત ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે.