May 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૪

આ જે સર્વ દ્રશ્ય જગત છે,તે અસત્  હોવાથી-તે- સત્નું રૂપ નથી.પરંતુ 
જે સાચે જ સત્નું સ્વરૂપ (પરમાત્મા) છે-
તે સત્નું રૂપ દૃષ્ટિગોચર (દેખાતાં) થતાં –આત્મસ્વ-રૂપ ની પ્રાપ્તિ થાય છે.
કાર અને તત્-કાર થી “કર્મો” બ્રહ્મરૂપ થાય છે.કર્મો –સત્ (ઉત્તમ) બને છે,
તેમ છતાં