May 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-2-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-2-અધ્યાય-3


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-2-Adhyaya-2-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-2-અધ્યાય-2


ગીતા રહસ્ય-૧૦૫-જ્ઞાનેશ્વરી-અધ્યાય-૧૮

અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૧
આ અધ્યાયના શરૂઆતમાં અર્જુન –શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે-કે-
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દો જુદા જુદા છે,પણ એ બંનેનો અર્થ તો 
“ત્યાગ” હોય એવું જ સમજાય છે. જો આ બંને શબ્દો માં ફરક હોય તો –
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દોનો સાચો અર્થ મને સમજાવો.(૧)