May 3, 2021
ગીતા રહસ્ય-૧૦૫-જ્ઞાનેશ્વરી-અધ્યાય-૧૮
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દો જુદા જુદા
છે,પણ એ બંનેનો અર્થ તો
“ત્યાગ” હોય એવું જ સમજાય છે. જો આ બંને શબ્દો માં ફરક હોય તો –
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દોનો સાચો અર્થ
મને સમજાવો.(૧)
Subscribe to:
Posts (Atom)