મનુષ્ય ધન મેળવવા દુઃખો વેઠીને જેટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન જો,પ્રભુ પ્રાપ્તિ માટે કરવામાં આવે તો તેનો બેડો પાર થઇ જાય.પરમાત્માને “મન” આપવાનું છે,ધન (લક્ષ્મી) નહિ.પરમાત્મા ધનથી મળતા નથી.પ્રભુને ધનની જરૂર નથી, લક્ષ્મીના પતિને ધનની શું જરૂર?
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 7, 2021
Gujarati-Ramayan-Rahasya-08-ગુજરાતી-રામાયણ-રહસ્ય-08
મનુષ્ય ધન મેળવવા દુઃખો વેઠીને જેટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન જો,પ્રભુ પ્રાપ્તિ માટે કરવામાં આવે તો તેનો બેડો પાર થઇ જાય.પરમાત્માને “મન” આપવાનું છે,ધન (લક્ષ્મી) નહિ.પરમાત્મા ધનથી મળતા નથી.પ્રભુને ધનની જરૂર નથી, લક્ષ્મીના પતિને ધનની શું જરૂર?
Jul 6, 2021
Gujarati-Ramayan-Rahasya-07-ગુજરાતી-રામાયણ-રહસ્ય-07
ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરીને પોતાનામાં જ પરમાત્માનો અનુભવ કરે છે, અને “ હું જ કૃષ્ણ છું” એમ કહે છે.જ્ઞાની ઉદ્ધવ જયારે ગોપીઓને આશ્વાસન આપવા મથુરાથી ગોકુલ જાય છે,ત્યારે ગોપીઓ કહે છે કે-વિરહ છે જ ક્યાં ?કૃષ્ણ મથુરા ગયા જ નથી તે તો અમારા અંતરમાં જ કાયમ માટે વિરાજમાન છે. ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ છે.સર્વ જગત તેમના માટે કૃષ્ણમય બન્યું છે.
Subscribe to:
Comments (Atom)
