Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 8, 2021
Gujarati-Ramayan-Rahasya-09-ગુજરાતી-રામાયણ-રહસ્ય-09
મૃત્યુ-રૂપી મહારોગની “રામ-બાણ” દવા (ઔષધિ-ઉપચાર) તે “રામ-નામ”
લોકો મૃત્યુને અમંગળ માને છે પણ મૃત્યુ અમંગળ નથી,મૃત્યુને અમંગળ આપણે કલ્પ્યું છે,અને તે કલ્પના કરનારું આપણું મન છે.અને આપણું મન શુદ્ધ નથી,તેથી તે મૃત્યુથી બીએ છે.મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે.પરમાત્મા મંગળમય છે એટલે તે મૃત્યુ પણ મંગળમય છે.જેને પાપનો વિચાર પણ આવતો નથી,અને જેણે પાપ કર્યું નથી,તેને બીક નથી,તેનું મૃત્યુ મંગળમય છે.
લોકો મૃત્યુને અમંગળ માને છે પણ મૃત્યુ અમંગળ નથી,મૃત્યુને અમંગળ આપણે કલ્પ્યું છે,અને તે કલ્પના કરનારું આપણું મન છે.અને આપણું મન શુદ્ધ નથી,તેથી તે મૃત્યુથી બીએ છે.મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે.પરમાત્મા મંગળમય છે એટલે તે મૃત્યુ પણ મંગળમય છે.જેને પાપનો વિચાર પણ આવતો નથી,અને જેણે પાપ કર્યું નથી,તેને બીક નથી,તેનું મૃત્યુ મંગળમય છે.
Subscribe to:
Comments (Atom)