Aug 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-31-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-31


Gujarati-Ramayan-Rahasya-32-ગુજરાતી-રામાયણ-રહસ્ય-32

તુલસીદાસજીએ રામાયણનું સર્વ “તત્વ” ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે.ભક્ત કોણ? તો કહે છે કે જે પ્રભુથી એક પળ પણ વિભક્ત ના થાય તે.
કાક-ભુશંડી અને ગરુડના સંવાદમાં જ્ઞાન અને ભક્તિનો મધુર સમન્વય કર્યો છે.સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મની તેમાં સુંદર ચર્ચા કરેલી છે,અને વારંવાર વાંચવા જેવો છે.