ભગવાન શંકર પાર્વતીજીને આ કથા કહે છે,
પાર્વતીજી પૂછે છે કે-ભગવાનને શ્રીરામ તરીકે અવતાર લેવાનું કારણ શું?
ત્યારે ભગવાન શંકર કહે છે કે-રામજીને અવતાર લેવાનાં અનેક કારણો છે.એક કારણ એ છે કે-એક વખત નારદજીએ ભગવાનને શાપ દીધો હતો.જેના લીધે ભગવાનને અવતાર લેવો પડ્યો.આ સાંભળી પાર્વતીજીને નવાઈ લાગી.નારદ તો ભગવાનના ભક્ત
પાર્વતીજી પૂછે છે કે-ભગવાનને શ્રીરામ તરીકે અવતાર લેવાનું કારણ શું?
ત્યારે ભગવાન શંકર કહે છે કે-રામજીને અવતાર લેવાનાં અનેક કારણો છે.એક કારણ એ છે કે-એક વખત નારદજીએ ભગવાનને શાપ દીધો હતો.જેના લીધે ભગવાનને અવતાર લેવો પડ્યો.આ સાંભળી પાર્વતીજીને નવાઈ લાગી.નારદ તો ભગવાનના ભક્ત
અને તે જ ભગવાનને શાપ આપે એવું કેમ બને ? નારદજી શું મૂર્ખ છે ?
ત્યારે શંકર કહે છે કે-કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂર્ખ નથી.ભગવાન જે ક્ષણે જેને જેવો કરે છે તેવો તે બને છે.
'બોલે બિહસી મહેશ તબ,ગ્યાની મૂઢ ના કોઈ,જે હિ જાસ રઘુપતિ કરહિ,જબ,સો તાસ તેહી છન હોઈ'
'બોલે બિહસી મહેશ તબ,ગ્યાની મૂઢ ના કોઈ,જે હિ જાસ રઘુપતિ કરહિ,જબ,સો તાસ તેહી છન હોઈ'
