સીતાજી એ સૃષ્ટિની ઉત્પત્તિ,પાલન અને સંહાર કરનારી મહાશક્તિ છે.
પ્રભુ જે ધનુષ્ય બે હાથે ઉઠાવે છે તે મહાશક્તિ એક ડાબા હાથે ઉઠાવીને ખેલે છે.
પ્રભુ જે ધનુષ્ય બે હાથે ઉઠાવે છે તે મહાશક્તિ એક ડાબા હાથે ઉઠાવીને ખેલે છે.
શક્તિથી મોટો કોઈ કર્તા નથી.અને બ્રહ્મથી મોટો કોઈ અકર્તા નથી.
એટલે જ જનકરાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે-જે ધનુષ્યને તોડશે તે સીતાજીને વરશે.
શંકરનું ધનુષ્ય કર્તૃત્વ રહિત કર્મનું પ્રતિક છે,રાવણ કર્તાપણાના અહંકારવાળો છે,તેથી તેનું કશું ચાલી શકે નહિ,જયારે શ્રીરામમાં કર્તૃત્વ-પણું નથી,અહંકાર નથી,અને તેથી જ તે કર્મ “શક્તિ” ને પ્રસન્ન કરે છે.
એટલે જ જનકરાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે-જે ધનુષ્યને તોડશે તે સીતાજીને વરશે.
શંકરનું ધનુષ્ય કર્તૃત્વ રહિત કર્મનું પ્રતિક છે,રાવણ કર્તાપણાના અહંકારવાળો છે,તેથી તેનું કશું ચાલી શકે નહિ,જયારે શ્રીરામમાં કર્તૃત્વ-પણું નથી,અહંકાર નથી,અને તેથી જ તે કર્મ “શક્તિ” ને પ્રસન્ન કરે છે.


