II वैशंपायन उवाच II उपोह्यमाने ध्युते तु राजान: सर्व एव ते I धृतराष्ट्र पुरस्कृत्य विविशुस्तां सभां ततः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,જયારે જુગારનો પ્રરામઃ થયો ત્યારે સર્વ રાજાઓ ધૃતરાષ્ટ્રની આસપાસ થવા આગળ આવ્યા.ભીષ્મ,દ્રોણ,કૃપ અને વિદુર પણ અસંતુષ્ટ ચિત્તથી તેમની પાછળ પાછળ આવ્યા ને આદાન ગ્રહણ કર્યા.
બધાએ આસાન ગ્રહણ કર્યા પછી જુગારનો પ્રારંભ થયો (5)

