May 23, 2021
May 21, 2021
May 20, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૨
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત
વાળો થા. (૫૭)
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ.
પરંતુ જો-“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું
સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)
Subscribe to:
Posts (Atom)