Jul 17, 2021
Gujarati-Ramayan-Rahasya-17-ગુજરાતી-રામાયણ-રહસ્ય-17
Jul 16, 2021
Gujarati-Ramayan-Rahasya-16-ગુજરાતી-રામાયણ-રહસ્ય-16
સુધરવાનું આપણા હાથમાં જ છે.બહારનું કોઈ આવી આપણને સુધારતું નથી કે બગાડતું નથી.અંદર ભેગો થયેલો કચરો જ મનુષ્યને બગાડે છે.બાકી મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. 'ઉદ્ધરેદાત્મનાત્માનમ.' પોતે જ (આત્મા વડે) પોતાનો (આત્માનો) ઉદ્ધાર કરવો .એમ ગીતાજીમાં લખ્યું છે.તે માટે જપ એ મોટું એક સાધન છે.કળિયુગમાં યોગ-સાધના વિકટ બની ગઈ છે.તેવે વખતે જપ-યજ્ઞ એ જ મોટો ભેરુ (મિત્ર) છે.
Subscribe to:
Posts (Atom)