તે માયાનો વિચાર નહિ કરવાથી ઉત્પન્ન કરે છે અને માયાનો વિચાર કરીને તેને નષ્ટ કરે છે.
જો ચિત્ત-આદિ ના હોય તો-દેહ ભીંત ની જેમ મૂંગો રહે છે.પણ ચિત્ત-આદિ હોવાને લીધે જ
દેહ આકાશમાં ફેંકાયેલા પથ્થરોની જે, ચેષ્ટાઓ કરે છે.પણ,
જેમ ચુંબક નજીક હોવાને લીધે જ અત્યંત જડ લોઢું-ચેષ્ટા કરે છે-
તેમ,જીવ સર્વ-વ્યાપક બ્રહ્મના સામીપ્યથી જ-સર્વ વ્યાપારો કરે છે.