માટે તે કોઈ રીતે પણ કોઈ કાર્યનું ઉપાદાન-કારણ કે નિમિત્ત-કારણ નથી અને તેનાથી સૃષ્ટિ થયેલી જ નથી.
આ જગતમાં નામ-રૂપમાં પ્રીતિને લીધે ચિત્તને રંજન કરનારું આ જે કંઈ દેખાય છે,
તે સર્વ ચૈતન્યમાં એક-રૂપે જ રહેલું છે,છતાં,માયા વડે,કેમ જાણે ઉત્પન્ન થયું હોય તેમ લાગે છે.
વળી,કોઈ પણ પદાર્થમાં કારણ વિના કાર્ય ઘટતું નથી,
માટે,દ્વિત્વ-એકત્વ-વગેરે સંખ્યાવાળું આ જગત,
જો પોતાના અનુભવથી બરોબર વિચારવામાં આવે તો-આકાશમાં ફૂલના હોવાની પેઠે મિથ્યા જ છે.
માટે,દ્વિત્વ-એકત્વ-વગેરે સંખ્યાવાળું આ જગત,
જો પોતાના અનુભવથી બરોબર વિચારવામાં આવે તો-આકાશમાં ફૂલના હોવાની પેઠે મિથ્યા જ છે.