અજ્ઞાની પુરુષોએ,પોતાના ચિત્તને જ આ દૃશ્ય આકારે કલ્પી લીધેલું છે.
એ નિરાકાર ચિત્ત પણ ઉપર કહ્યા મુજબ,પ્રથમથી જ નહિ થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભ-કાળમાં પણ તેનું કોઈ કારણ નહિ હોવાથી,
એ નિરાકાર ચિત્ત પણ ઉપર કહ્યા મુજબ,પ્રથમથી જ નહિ થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભ-કાળમાં પણ તેનું કોઈ કારણ નહિ હોવાથી,
સર્વદા એ ઉત્પન્ન થયેલું જ નથી.લોક,શાસ્ત્ર અને અનુભવથી વિચાર કરતા,દૃશ્ય-વસ્તુ(જગત)નું અનાદિ-પણું,જન્મ-આદિ વિકાર-પણું,કે નિત્ય-પણું ઘટતું જ નથી.