May 28, 2017
May 27, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-813
બન્યું છે એવું કે-જયારે હું અહીંથી નીકળી,આકાશમાર્ગે,દેવલોક (સ્વર્ગ) માં જઈ,
ત્યાં મારા પિતા નારદજીની સાથે બેસી,ત્યાંથી અહી ફરી પાછો આકાશમાર્ગે નીકળ્યો,
ત્યારે મારી સામે દુર્વાસા-મુનિને વેગથી આવતા મેં દીઠા.
ત્યાં મારા પિતા નારદજીની સાથે બેસી,ત્યાંથી અહી ફરી પાછો આકાશમાર્ગે નીકળ્યો,
ત્યારે મારી સામે દુર્વાસા-મુનિને વેગથી આવતા મેં દીઠા.
વાદળાં-રૂપી વસ્ત્રો વડે ઢંકાયેલા (નગ્ન?) અને વીજળી-રૂપી કંકણો વડે સુશોભિત,
તે દુર્વાસા મુનિ અભિસારિકાના જેવા દેખાતા હતા.(પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત-સ્થાનમાં જાય તે સ્ત્રી ને અભિસારિકા કહે છે) પોતાનો સંધ્યા-વંદનનો સમય વીતી ના જાય,તેથી ત્વરાથી જતા તે દુર્વાસા મુનિને મેં વંદન કરીને કહ્યું કે-હે મુનિ,આપ શ્યામ વાદળાં-રૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકા (સ્ત્રી) ના જેવા લાગો છો.
તે દુર્વાસા મુનિ અભિસારિકાના જેવા દેખાતા હતા.(પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત-સ્થાનમાં જાય તે સ્ત્રી ને અભિસારિકા કહે છે) પોતાનો સંધ્યા-વંદનનો સમય વીતી ના જાય,તેથી ત્વરાથી જતા તે દુર્વાસા મુનિને મેં વંદન કરીને કહ્યું કે-હે મુનિ,આપ શ્યામ વાદળાં-રૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકા (સ્ત્રી) ના જેવા લાગો છો.
Subscribe to:
Posts (Atom)