OHM ॐ AUM-SIVOHM
More then 10-Million Views
INDEX
Pusatakalaya-Library-Gujarati Book
Gita
Gyaneshvari Gita
Ramayan-Rahasya
Ram Charit Manas
Shrimad Bhagvat
Bhagvat-Rahasya
Yog-Vaasishth
RajYog
Mahabharat
Contact
Hindi Section-Sivohm
Interesting Video
Sep 17, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-922
હવે,તે પુણ્ય-પાપનાં ફળોને ભોગવવા માટે,તે પુણ્ય-પાપ- (૧) ઘટ-આદિ "પદાર્થો-રૂપે"
(૨) તેની અંદર રહેલ "ગુણ-ક્રિયા-આદિ-રૂપે" અને (૩) ઘટત્વ-આદિ-"જાતિ-રૂપે" --થઇ રહે છે.
આમ,આ સર્વ જગત કે જે ચેતન-તત્વનો વિવર્ત છે,તે ચિદાત્માનું "સંકલ્પ-રૂપી-સ્ફુરણ" જ
"દૈવ કે કર્મ" આદિ પર્યાય (ઓલ્ટરનેટીવ) શબ્દોને ધારણ કરનારું છે.
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
Sep 16, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-921
વસિષ્ઠ કહે છે-ચિદાકાશ અનંત છે,તે પરમતત્વનું દેશ-કાળ-વસ્તુ-વગેરેથી કશું પરિમાણ (માપ) બાંધી
શકાતું નથી,માટે તમારા ચિત્તને,સુખ-દુઃખ-આદિમાં સમાન રાખીને,પરમતત્વમાં જ સદાકાળ લાગેલું રાખો.
તમે જો આવો આત્માકાર-વૃત્તિનો નિશ્ચય રાખશો,તેઓ તમે પોતે જ આત્મતત્વ-રૂપ છો.
ધ્યાતા-ધ્યાન-ધ્યેય-એમાંનું કશું સત્ય નથી.વળી, દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-એ પણ ચિત્ત-તત્વની જ વિભૂતિ છે,
કેમ કે,જડ વસ્તુ,એ ચેતન-તત્વથી જુદી હોઈ શકતી નથી,તેથી તે નથી અને ધ્યાતા-ધ્યાન-ધ્યેય-પણ નથી.
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
Sep 15, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-920
દ્રષ્ટા-દર્શન અને દૃશ્ય એ ત્રિપુટીનો બાધ કરી દઈ,કેવળ પોતાના નિરાકાર સ્વરૂપમાં જ સ્થિતિ રાખનારા,
જ્ઞાન-દૃષ્ટિ વડે યથાર્થ આત્મ-સ્વરૂપને જાણી ચૂકેલા અને નિસ્પૃહ-એવા,
વિવેકી પુરુષને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી થાય? (એટલે કે વિવેકીને દેહનો અધ્યાસ રહેતો નથી)
દરેક પદાર્થની ઈચ્છા થવી એ જ દૃઢ બંધ છે અને તેમાં સર્વથા વૈરાગ્ય થવો તે મુક્ત-પણું છે.
તો પછી,પૂર્ણકામતા-રૂપી વૈરાગ્ય-દશામાં વિશ્રાંતિ પામેલા તત્વજ્ઞ પુરુષને કોની અપેક્ષા રહે?
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)