- तस्य वाचकः प्रणवः (પતંજલિ યોગસૂત્ર-૨૭)
તે (ઈશ્વર) નો બોધક (ઓળખાવનાર શબ્દ) છે -"પ્રણવ" એટલે કે-ॐ
મન જે "વિચાર" કરે છે,તે "વિચાર" પહેલાં (તેના ઉતરાર્ધ-રૂપે) એક "શબ્દ" હોય છે.
શબ્દ અને વિચારને,કોઈ મનુષ્ય,કોઈ પણ પૃથ્થકરણ દ્વારા છૂટા પાડી શકે નહિ.
કારણકે,એક જ વસ્તુના બાહ્ય ભાગને જો "શબ્દ" કહીએ તો અંદરનો ભાગ "વિચાર" છે.
કારણકે,એક જ વસ્તુના બાહ્ય ભાગને જો "શબ્દ" કહીએ તો અંદરનો ભાગ "વિચાર" છે.