નિરાકાર થઈને રહ્યા.ત્યારે આકાશમાંથી હું (વસિષ્ઠ) દિવ્ય દૃષ્ટિથી જોતો હતો અને મને એ રુદ્રનું તેજ-રૂપ
બહુ ઝીણું થઇ ગયેલું દેખાયું.પછી ક્ષણમાત્રમાં તે પરમાણુરૂપ થઇ અદૃશ્ય થઇ ગયા.અને હવે ત્યાં શાંત,નિર્મળ,
બ્રહ્મ-રૂપ ચિદાકાશ જ અવશેષ રહ્યું,કે જે ચિદાકાશ,આદિ-મધ્ય-અંતથી રહિત હતું.
બ્રહ્મ-રૂપ ચિદાકાશ જ અવશેષ રહ્યું,કે જે ચિદાકાશ,આદિ-મધ્ય-અંતથી રહિત હતું.