અનુભવ વડે યુક્ત છે,છતાં તે ચિદાકાશ-રૂપ જ છે.નિર્મળ,નિર્વિકાર અને સત્ય-એવું ચિદાકાશ સદા એક-રૂપે
રહેલું છે,છતાં કંઇક બહિર્મુખ થતાં તે જાણે જગત આદિના આકારે થઇ રહેલ હોય-એમ પ્રતીતિમાં આવે છે.
તેથી ઇન્દ્રિયો વડે પદાર્થોના અનુભવ કરવા છતાં ચિત્તમાંથી વાસનાને કાઢી નાખો અને તત્વનિષ્ઠ થઇ ચિદાકાશ સાથે
એકતાર બની સુષુપ્તિ અવસ્થાવાળા જેવા થઇ રહો.તમે વાસનાથી રહિત થઇ જઈને તથા ચિત્તને શાંત રાખીને
બોલો,ચાલો,ખાઓ,પીઓ અને લેવડદેવડ કરો,ને આમ જીવવા છતાં (આંતરિક) દૃઢ મૌનને ધારણ કરો.
એકતાર બની સુષુપ્તિ અવસ્થાવાળા જેવા થઇ રહો.તમે વાસનાથી રહિત થઇ જઈને તથા ચિત્તને શાંત રાખીને
બોલો,ચાલો,ખાઓ,પીઓ અને લેવડદેવડ કરો,ને આમ જીવવા છતાં (આંતરિક) દૃઢ મૌનને ધારણ કરો.