કહી શકાતું નથી.બાકી એટલો તો ચોક્કસ નિયમ છે કે-તે ચિદાકાશ જયારે જેવા પ્રકારે વિવર્તભાવને પામે છે,
ત્યારે તે,વ્યવહારિક,પારમાર્થિક કે પ્રાતિભાસિક રૂપે તેની પ્રતીતિ થાય છે,પણ તેમાં કોઈ બીજો તફાવત થતો નથી.
સ્વપ્નમાં કોઈ સમયે સત્યતા તો કોઈ સમયે અસત્યતા જોવામાં આવે,તો તેમાં કશો ચોક્કસ નિયમ નથી.
સ્વપ્નમાં કોઈ સમયે સત્યતા તો કોઈ સમયે અસત્યતા જોવામાં આવે,તો તેમાં કશો ચોક્કસ નિયમ નથી.
તેથી કાકતાલીય ન્યાય મુજબ થયેલ,તે સ્વપ્નની ગતિ માત્ર તર્ક કરીને સમજી શકાતી નથી.