કેમ કે આ જન્મના કોઈ પણ પુરુષાર્થ વડે તેની નિવૃત્તિ થતી નથી.જેમ પોતાના દેહની અંદર રહેલા ડાબા-જમણા અંગને
એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાની પુરુષની શક્તિ નથી,તેમ નિર્માણ થઇ ચૂકેલા ભાવિને બદલવાની મનુષ્યની
શક્તિ નથી.જ્યોતિષ-શાસ્ત્ર-વગેરેથી ભાવિ અર્થની પ્રતીતિ થાય છે,
પણ તેમાંની કોઈ પણ યુક્તિથી ભાવિ બદલી શકવાની મનુષ્યમાં શક્તિ નથી.
એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાની પુરુષની શક્તિ નથી,તેમ નિર્માણ થઇ ચૂકેલા ભાવિને બદલવાની મનુષ્યની
શક્તિ નથી.જ્યોતિષ-શાસ્ત્ર-વગેરેથી ભાવિ અર્થની પ્રતીતિ થાય છે,
પણ તેમાંની કોઈ પણ યુક્તિથી ભાવિ બદલી શકવાની મનુષ્યમાં શક્તિ નથી.