પ્રકાશ કરનાર ચક્ષુ-આદિ જેવી ઇન્દ્રિયોના આકારે થઇ રહ્લું હોય તેમ ભાસે છે,તેવી રીતે જાગ્રત અવસ્થામાં
પણ જાગ્રતના 'સાક્ષી-રૂપ' તે ચિદાકાશનું સંપૂર્ણ 'સ્વ-પ્રકાશ-સ્વરૂપ' જ જાગ્રતના આકારે થઇ રહેલું ભાસે છે.
'આ જાગ્રત છે અને આ સ્વપ્ન છે'એવી જે ભિન્નતા ભાસે છે,તે સત્ય અધિષ્ઠાન-વસ્તુની અંદર અનુભવ વડે
(નિઃશેષપણે) સમાન દેખાતી- એ બંને અવસ્થામાં (વસ્તુતઃ રીતથી)ભિન્નતા ભાસતી નથી.