એક નિશ્ચય પર આવીને કહેશે કે-હે શાપો,અવિચારીપણું મૂકી દઈ તમારે કાર્યના અંતનો વિચાર કરવો જોઈએ.
આપણે જો કલહના અંતે બ્રહ્મલોકમાં જઈને જ નિર્ણય કરવાનો હોય તો તે મુજબ હાલ જ કેમ નહિ કરવું?
આ પ્રમાણે વરોનું કહેવું સાંભળી,શાપોએ એ વાતનો સ્વીકાર કર્યો.
પછી તે શાપો અને વરો બ્રહ્મલોકમાં જશે અને બ્રહ્માને નિવેદન કરશે ત્યારે બ્રહ્મા તેમને કહેશે કે-