ભાવ-અભાવ-આદિ રૂપે ડૂબી જાય છે-ને ભમ્યા કરે છે.કે જે 'જીવ'નામને ધારણ કરે છે.
એવી રીતે ભાવના-વાળું તે ચિદાકાશ આકાશ-તન્માત્રાની ભાવનાને પોતાની મેળે જ ઘટ્ટ બનાવે છે,
અને ધીમે ધીમે આકાશને ઉત્પન્ન કરે છે.તે જ ભાવિ નામ-રૂપનું મૂળ સ્વરૂપ છે અને શબ્દ-સમૂહ-રૂપી વૃક્ષનું બીજ છે.
એટલે,પદ,વાક્ય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ અને તેનો અર્થ,એ સર્વ તેનો જ વિલાસ છે.
એટલે,પદ,વાક્ય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ અને તેનો અર્થ,એ સર્વ તેનો જ વિલાસ છે.