વાલ્મીકિ કહે છે કે-સુંદર નેત્રવાળા અને મહાબુદ્ધિશાળી,શ્રીરામચંદ્રજી,ઉપર પ્રમાણે કહી,મુહુર્ત-માત્રમાં વિશ્રાંત થયા
અને મૌનપણે પરમપદમાં સ્થિર થઇ ગયા.આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા.
અને મૌનપણે પરમપદમાં સ્થિર થઇ ગયા.આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા.
તે પોતે હવે સર્વ વાત જાણતા હતા છતાં લીલા વડે વસિષ્ઠ મુનિને ફરીવાર પૂછવા લાગ્યા.