Nov 20, 2020
ભાગવત રહસ્ય -૪૫૨-સ્કંધ-૧૦-ઉત્તરાર્ધ
ગોપીઓ
પ્રેમ-લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે.ઘરમાં
રહી ઘર-કામ કરતાં કરતાં,કેવી રીતે પ્રભુ-દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે.
વ્યાસજીનો નિયમ છે કે-ચરિત્ર (પાત્ર) આપ્યા પછી,ઉપસંહારમાં તે ચરિત્રનું રહસ્ય બતાવવું.
કંસ
મર્યા પછી કંસ કોણ છે? તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે.
Subscribe to:
Posts (Atom)