ત્યાં સંસારિક દુઃખનો પ્રવેશ થતો નથી.
જેવી રીતે કોઈના પેટમાં જો અમૃતનો ઝરો ઉત્પન્ન થયો હોય તો –પછી તેને ભૂખ-તરસ ક્યાંથી પીડા કરી શકે ? એવીજ રીતે હૃદય (અંતઃકરણ-ચિત્ત) –પ્રસન્ન થવાથી-જાણે અમૃત (આનંદ)નો ઝરો ફૂટે
છે-અને તેને માટે સંસારિક સુખ-દુઃખ (દ્વંદ) –રાગ-દ્વેષ –વગેરે પીડાદાયક રહેતા નથી.