યોગ કોને સાધ્ય નથી
? કોનો યોગ પર અધિકાર નથી? તો -કહે છે-કે-
જે અતિશય ખાય છે (આહાર
લે છે)–અથવા તો જે બિલકુલ જ ખાતો નથી,
જે અતિશય નિંદ્રા ને
માણે છે-અથવા તો બિલકુલ નિંદ્રા લેતો નથી
(અતિશય ઓછી નિંદ્રા લે છે)-તે યોગ સાધન કરી
શકતો નથી.
સમતા –એ યોગમાં ખુબ જરૂરી છે.