Feb 28, 2021
Feb 27, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૧-અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ
અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ
કહે છે-કે--યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે)
અભ્યાસ કરીને-
--અહીં
તહીં ભટકતા તારા મનને–મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને --કેવળ
મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણમાં જઈને)
તું
મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી
રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું.(૧)
Subscribe to:
Posts (Atom)