Apr 1, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૯
તે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગતથી વર્ણન
કર્યું છે,
આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું
જ્ઞાન તે “જ્ઞાન” છે.
અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદયમાં
જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય) –
તેવા મનુષ્યનાં લક્ષણો વિષેનું વર્ણન છે.
Subscribe to:
Posts (Atom)