Apr 10, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૭
(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્માને કેવી રીતે અને કેવું બંધન કરે
છે-તે હવે પછીના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીરમાં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે
છે,અને તે પછી જો જીવને -શરીરની મમતા કે
“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ)
આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.
Subscribe to:
Posts (Atom)