May 1, 2021

Hari Paath-By Gnaneshvar-હરિપાઠ-જ્ઞાનેશ્વર

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૩

જે અનાદિ પરબ્રહ્મ છે,અને જે જગતનું તથા સર્વનું વિશ્રાંતિસ્થાન છે.
તેના –એક –જ-નામ –ના ત્રણ પ્રકાર છે.  તત્- સત્
ખરેખર તો તે બ્રહ્મનું કોઈ નામ કે કોઈ જાત નથી.
પરંતુ અજ્ઞાની જનોને તેમના અજ્ઞાનના અંધકારમાં
તે બ્રહ્મને ઓળખી શકે તે માટે વેદોએ તેને નામ આપ્યું છે.