Jul 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-25-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-25


Gujarati-Ramayan-Rahasya-25-ગુજરાતી-રામાયણ-રહસ્ય-25

‘ઈશ્વર ની ભક્તિ" એ બધાં વરદાનોમાં ઉત્તમ વરદાન છે’ એમ કહ્યું છે તે ખોટું નથી.
બ્રહ્મત્વ,દેવત્વ,ઇન્દ્રત્વ,અમૃતત્વ વગેરે કરતાં પણ ભક્તિને ચડિયાતી કહી છે.અને સાથે સાથે એ ભક્તિને સુદુર્લભ એટલે કે દુર્લભ કરતાં યે દુર્લભ પણ કહી છે.જેને ભક્તિ પ્રાપ્ત થઇ તે મોટો ભાગ્યશાળી છે.એટલે જ વ્યાસજી એ ભાગવતમાં ગોપીઓ ને ‘મહાભાગ્યશાળી’ કહીને બિરદાવી છે.રામાયણના હનુમાનજી પણ એવા મહાભાગ્યશાળી છે.રામજીનો તેમના પરનો પ્રેમ અલૌકિક છે.

Jul 25, 2021

Git-Govind-By Jaydev-Sanskrit Shloka and Hindi Translation-Full book-PDF-Free online

Gujarati-Ramayan-Rahasya-24-ગુજરાતી-રામાયણ-રહસ્ય-24

સુદામા અને ભગવાન શ્રીકૃષ્ણની બાળપણની મૈત્રી હતી.સુદામાની હાલત ગરીબ હતી.ખાવાના સાંસા હતાં,ઘરમાં બાળકો ભૂખે મરતાં હતાં.સુદામાની પત્નીએ તેમને શ્રીકૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા,પણ સુદામા માગવા જવાની ના પાડે છે,પત્ની કહે છે કે- મળવા તો જાઓ.એટલે સુદામા શ્રીકૃષ્ણને મળવા જાય છે.દ્વારિકાનાથનો વૈભવ જોયો પણ તેમણે જીભ કચડી નથી.