Jul 26, 2021
Gujarati-Ramayan-Rahasya-25-ગુજરાતી-રામાયણ-રહસ્ય-25
બ્રહ્મત્વ,દેવત્વ,ઇન્દ્રત્વ,અમૃતત્વ વગેરે કરતાં પણ ભક્તિને ચડિયાતી કહી છે.અને સાથે સાથે એ ભક્તિને સુદુર્લભ એટલે કે દુર્લભ કરતાં યે દુર્લભ પણ કહી છે.જેને ભક્તિ પ્રાપ્ત થઇ તે મોટો ભાગ્યશાળી છે.એટલે જ વ્યાસજી એ ભાગવતમાં ગોપીઓ ને ‘મહાભાગ્યશાળી’ કહીને બિરદાવી છે.રામાયણના હનુમાનજી પણ એવા મહાભાગ્યશાળી છે.રામજીનો તેમના પરનો પ્રેમ અલૌકિક છે.
Jul 25, 2021
Gujarati-Ramayan-Rahasya-24-ગુજરાતી-રામાયણ-રહસ્ય-24
Subscribe to:
Posts (Atom)