Feb 21, 2024

પ્રેમની સગાઇ-By અનિલ શુક્લ

 


પીતાંબર પહેરી,કર્યાં ટપકાં-ટીલાં,લીધી હાથમાં માળા ને વગાડી ઘંટડી,

ધૂપ-દીવો ને આરતી કરી ગયા મંદિરમાં,આવી ભક્તિથી,પ્રભુ મળે નહિ,

ભક્તિ તીવ્ર બને જો પ્રેમથી,ને આંખથી વહેવા લાગે જો ધારાઓ અશ્રુની,
રોકી શકશે નહી પ્રભુ,આ પ્રેમની સગાઇ,પાગલ થયા વિના પ્રભુ મળે નહિ.

અનિલ જૂન-5-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com