Feb 8, 2024

બેમુકામ-By-અનિલ શુક્લ

 

ભોગ-ત્યાગ-માયાની ઉલઝનો બહુ મોટી બનાવી છે,પ્રભુ 

હર કદમે,તારી માયાના જ સૌંદર્યને જોતા ઉલ્ઝનમાં રહ્યા.


હજારો રસ્તાઓ હતા,મુસીબતો હતી ને હજારો મુકામો હતા,

પણ,છેવટે આખરી બેમુકામ પર,પહોંચાડી દીધા,તેં જ પ્રભુ, 


અનિલ 

8-15-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com