Apr 5, 2024

જ્ઞાનથી મુક્તિ-By અનિલ શુક્લ



જુદા-જુદા છે તન-રૂપી-રથ સર્વના,બેસાડી આત્માને કરી રહ્યા સર્વ યાત્રા અનંતની,
જુદા-જુદા છે પથ,અનંતના,કોઈ કરે ભક્તિ,કોઈ કરે કર્મ,તો કોઈ કરે જ્ઞાનથી મુક્તિ.

અનિલ-
માર્ચ-૧૯-૨૦૧૮ 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com