Apr 4, 2020

Gyaneshvari-Bhagvad-Geeta-As It Is-Adhyay-8-Akshara-Brahma-Yog






Gyaneshvari-Bhagvad-Geeta-As It Is-Adhyay-7-Gyan-Vigyan-Yog





ભાગવત રહસ્ય -૨૩૫

મંથરા કહે છે-રામ તો આનંદમાં જ હોય ને ? રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક કરે છે.રામના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. કૈકેયી અતિ ભોળી છે.મંથરાએ હાર ફેંકી દીધો.
કૈકેયીને આશ્ચર્ય થયું-તે પૂછે છે-મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને આટલું દુઃખ કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.