જેના હૈયામાં ઝેર છે (મન મેલું છે) અને શરીર (તન) સુંદર છે-તે પૂતના.
પૂતના બહારથી સુંદર લાગે છે-પણ અંદરથી મેલી છે.
પૂતના નું રૂપ-શણગાર જોઈ સર્વ લોકો ભાન ભૂલ્યા છે, તેને કોઈ અટકાવતું નથી.
સૌન્દર્ય મોહ થયા પછી વિવેક વહી જાય છે.શંકરાચાર્ય-“શત-શ્લોકીમાં કહે છે-કે-
“લોકો ચામડીની મીમાંસા કરે છે-પણ કોઈ આત્માની મીમાંસા કરતુ નથી.”
બહારની આંખોને ચર્મચક્ષુ કહે છે અને અંદરની આંખ ને જ્ઞાનચક્ષુ કહે છે.જ્ઞાનચક્ષુ ખુલે અને તે વડે જોવાય તો- વિવેકની જાગૃતિ થાય છે.પછી સૌન્દર્ય મોહ થતો નથી.
પૂતના બહારથી સુંદર લાગે છે-પણ અંદરથી મેલી છે.
પૂતના નું રૂપ-શણગાર જોઈ સર્વ લોકો ભાન ભૂલ્યા છે, તેને કોઈ અટકાવતું નથી.
સૌન્દર્ય મોહ થયા પછી વિવેક વહી જાય છે.શંકરાચાર્ય-“શત-શ્લોકીમાં કહે છે-કે-
“લોકો ચામડીની મીમાંસા કરે છે-પણ કોઈ આત્માની મીમાંસા કરતુ નથી.”
બહારની આંખોને ચર્મચક્ષુ કહે છે અને અંદરની આંખ ને જ્ઞાનચક્ષુ કહે છે.જ્ઞાનચક્ષુ ખુલે અને તે વડે જોવાય તો- વિવેકની જાગૃતિ થાય છે.પછી સૌન્દર્ય મોહ થતો નથી.


