ભક્તો “અવિકૃત બ્રહ્મપરિણામ-વાદ” માં માને છે.સોનામાંથી સોનાના દાગીના બનાવો –એ અવિકૃત પરિણામ-વાદ છે.વેદાંતીઓ “વિકૃત બ્રહ્મપરિણામ-વાદ” માં માને છે.
દૂધનું દહીં થાય –એ વિકૃત બ્રહ્મપરિણામ-વાદ છે.વેદાંતમાં એક બ્રહ્મની સત્તા માની છે. માયા (અવિદ્યા)ને લીધે વૈવિધ્ય(અનેક) ભાસે છે.પણ અનેકમાં એક-જ બ્રહ્મ-તત્વ વિલસે છે.ભાગવતમાં આ બંને (ભક્તિ અને જ્ઞાન) નો સમન્વય કર્યો છે. શ્રીમહાપ્રભુજી કહે છે કે-બ્રહ્મ નિર્વિકાર છે,તેમ છતાં બ્રહ્મનું પરિણામ થાય છે.આ જે આંખને દેખાય છે તે બ્રહ્મનું પરિણામ છે.બ્રહ્મ જ અનેક રૂપે પરિણમે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે.
દૂધનું દહીં થાય –એ વિકૃત બ્રહ્મપરિણામ-વાદ છે.વેદાંતમાં એક બ્રહ્મની સત્તા માની છે. માયા (અવિદ્યા)ને લીધે વૈવિધ્ય(અનેક) ભાસે છે.પણ અનેકમાં એક-જ બ્રહ્મ-તત્વ વિલસે છે.ભાગવતમાં આ બંને (ભક્તિ અને જ્ઞાન) નો સમન્વય કર્યો છે. શ્રીમહાપ્રભુજી કહે છે કે-બ્રહ્મ નિર્વિકાર છે,તેમ છતાં બ્રહ્મનું પરિણામ થાય છે.આ જે આંખને દેખાય છે તે બ્રહ્મનું પરિણામ છે.બ્રહ્મ જ અનેક રૂપે પરિણમે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે.

