Nov 23, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-68-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-68


ભાગવત રહસ્ય -૪૫૫

કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા,શ્રીકૃષ્ણ જાતે કાળ-યવનને મારતા નથી.એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા,તેથી તેમનું નામ પડ્યું “રણછોડ”