Nov 30, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-72-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-72


ભાગવત રહસ્ય -૪૬૨

રુક્મિણીજીને ત્યાં પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું છે.પ્રદ્યુંમને શમ્બરાસુરનો વધ કર્યો.
શ્રીકૃષ્ણનું બીજું લગ્ન સત્યભામા સાથે,ત્રીજું લગ્ન જાંબવતી સાથે,ચોથું યમુનાજી,
પાંચમું મિત્રવૃંદા,છઠ્ઠું લક્ષ્મણાજી,સાતમું નાગ્નજીતી અને આઠમું ભદ્રા સાથે થયું છે. 
આ પ્રમાણે આઠ લગ્નો થયાં છે.શ્રીકૃષ્ણ ની આઠ પટરાણીઓ છે.

Nov 29, 2020

ભાગવત રહસ્ય -૪૬૧

આ બાજુ દાઉજીને ખબર પડી કે શ્રીકૃષ્ણ, રુક્મિણીનું હરણ કરવા ગયા છે,તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને યાદવ સેના સાથે તેમણે રાતો રાત પ્રયાણ કર્યું. સમયસર પહોંચી ને શિશુપાલ તથા જરાસંઘ ની સેના સાથે યુદ્ધ કરીને તેમની સેના છિન્ન-ભિન્ન કરી નાંખી .શિશુપાલ,જરાસંઘ અને બીજા ભાડુતી રાજાઓ પણ જાન બચાવવા ભાગી ગયા છે.