Jan 22, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-15


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૧

જ્ઞાનીઓ કહે છે કે-બ્રહ્મ સત્ય ,જગત મિથ્યા.
અને જગત છોડીને-કે જગતનાં કર્મો છોડીને તે  કેવળ બ્રહ્મની પાછળ પડી જાય છે.
આ જ્ઞાનીઓએ   ઇચ્છાઓ-વાસનાઓનો ત્યાગ (કે ક્ષય) કર્યો હોય છે. અને 
આત્મ-સંતોષી થઇ જાય છે. એટલે જગતની ખટપટ આપોઆપ બંધ થઇ જાય છે.