Jan 22, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૧
અને જગત છોડીને-કે જગતનાં કર્મો છોડીને –તે કેવળ
બ્રહ્મની પાછળ પડી જાય છે.
આ જ્ઞાનીઓએ ઇચ્છાઓ-વાસનાઓનો ત્યાગ (કે ક્ષય) કર્યો હોય છે. અને
આત્મ-સંતોષી થઇ જાય છે. એટલે જગતની ખટપટ આપોઆપ બંધ થઇ જાય છે.
Subscribe to:
Posts (Atom)