ત્યાં રહ્યા હતા.વિદ્યાભ્યાસ પત્યા
પછી, ગુરુદક્ષિણા માગી લેવાની ગુરુને પ્રાર્થના કરી
ત્યારે –ગુરુએ કહ્યું કે-“પ્રભાસ ક્ષેત્રમાં
ડૂબી ગયેલા મારા પુત્રને પાછો લાવી આપો.”
તે પછી,શ્રીકૃષ્ણ
પ્રભાસ ગયા
અને ત્યાં સમુદ્ર પાસે –ગુરુપુત્રની માગણી કરી.સમુદ્રે કહ્યું-કે
મેં તેને ડુબાડ્યો નથી
પણ મારા પાણીમાં શંખનું સ્વરૂપ લઇ રહેતા અસુરથી તે હણાયો
છે.
