Jan 29, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૭
તેમ,કોઈ પણ
વિચારવાન (બુદ્ધિશાળી) મનુષ્યે, ભૂલથી કે કૌતુકતાથી પણ –
ઇન્દ્રિયો  (જીભ-વગેરે) ના લાલન પાલન (લાડ કોડ) કરવા નહિ જોઈએ.અને જો કરે-તો-
ઇન્દ્રિયો (જીભ-વગેરે)ની વિષય લોલુપતા (સ્વાદ-વગેરેની લોલુપતા) વધે છે,અને પછી તેનો અવરોધ (વિરોધ)
કરી શકાતો નથી.
Subscribe to:
Comments (Atom)
