Jan 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-20-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-20


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-04-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-04


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૭

જેમ,સાપની જોડે કે વાઘની જોડે-રમી શકાય નહિ.કેરોસીનની નજીક તણખો (અગ્નિ) લઇ જવાય નહિ, અને જો ભૂલથી કે કૌતુકતાથી પણ તેની નજીક અગ્નિ જાય તો જે ભડકો થાય અને જ્વાળાઓ નીકળે તે ઘણી વખત કાબુમાં લાવવી મુશ્કેલ બની જાય છે.
તેમ,કોઈ પણ વિચારવાન (બુદ્ધિશાળી) મનુષ્યે, ભૂલથી કે કૌતુકતાથી પણ –
ઇન્દ્રિયો  (જીભ-વગેરે) ના લાલન પાલન (લાડ કોડ) કરવા નહિ જોઈએ.અને જો કરે-તો- ઇન્દ્રિયો (જીભ-વગેરે)ની વિષય લોલુપતા (સ્વાદ-વગેરેની લોલુપતા) વધે છે,અને પછી તેનો અવરોધ (વિરોધ) કરી શકાતો નથી.