Feb 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-13


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-23


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૬

જયારે,'હું એટલે શરીર નહિ પણ હું એટલે એક આત્મા છું' તે જેને સમજાઈ જાય,
એટલે આત્માના આનંદમાં તૃપ્ત થઇ -પછી તે મહાત્મા –
શરીર પ્રત્યે,ઇન્દ્રિયો પ્રત્યે (મુખ-વગેરે), વિષયો પ્રત્યે (સ્વાદ-વગેરે)-ઉદાસીન થઇ જાય છે.
તેના મન અને બુદ્ધિ –પોતાને આધીન-થવાથી-
તેનામાં એક મહાન સંતોષ પેદા થયેલો  હોય છે.