Feb 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૪

જયારે કોઈ માનવ એમ માનવા લાગે કે –મારું શરીર સુંદર છે-
મારું શરીર બળવાન છે-એટલે પછી-તે શરીર ને શોભાવવામાં લાગી જાય છે,શરીરની  
જોડે પ્રેમ કરતો થઇ જાય છે.અને ધીરે ધીરે તેનામાં અહમ (અભિમાન) આવવા માંડે છે.
અને આત્મસ્વરૂપને ભૂલી જાય છે.

Feb 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-28-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-28


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૩-અધ્યાય-૬-આત્મસંયમ યોગ

અધ્યાય-૬-આત્મસંયમ યોગ
જેવી રીતે,
-પાણીને જુદા જુદા પાત્રોમાં ભરવાથી પાણીમાં ભેદ (ફરક) થતો નથી,
-કે જુદા જુદા માર્ગોથી એક જ સ્થળે પહોંચાય છે,
તેવી રીતે “બ્રહ્મ દૃષ્ટિ”થી જોતાં-યોગ અને સંન્યાસમાં ભેદ (ફરક) નથી.