Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 22, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૬
અને ગીતાના --૧૧ થી ૧૫ શ્લોક સુધી --આસનથી સમાધિ –સુધીનું વર્ણન છે.
જે ટૂંકમાં –અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું –અને તે આસન પર સ્થિર થઇને બેસવું.
આ આસન હદથી ઊંચું તેમ જ હદથી નીચું –ના-થાય તેની સંભાળ રાખવી (૧૧)
જે ટૂંકમાં –અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું –અને તે આસન પર સ્થિર થઇને બેસવું.
આ આસન હદથી ઊંચું તેમ જ હદથી નીચું –ના-થાય તેની સંભાળ રાખવી (૧૧)
Subscribe to:
Comments (Atom)
