Mar 2, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-1


INDEX PAGE     PREVIOUS PAGE   NEXT PAGE

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૪

આકાશમાં રહેલો “અહીં તહીં જતો પવન” શાંત થાય –તો તેનું “પવન-પણું” આકાશથી જુદું લાગતું નથી.એટલે કે –એમ કહી શકાય-કે-“પવન”(વાયુ) -“આકાશ-મય” થઇ જાય છે.
આકાશ પણ દેખી ન શકાય અને વાયુ (શાંત-પવન) પણ દેખી ન શકાય.
બીજી રીતે કહીએ તો-જો વાયુને હલાવવામાં આવે તો તેને આકાશથી ભિન્ન –પવન-રૂપે અનુભવી શકાય છે.પરંતુ-વસ્તુતઃ-આકાશ અને વાયુ (શાંત-પવન) ભિન્ન (જુદા) નથી.